બુધવાર, 27 મે, 2015

Online badli mateni suchana.

ઓનલાઈન બદલી અંગે ની  સુચના : -
ફોર્મ ભરવાની તારીખ અને સમય : તારીખ : ૨૮/ ૦૫/ ૨૦૧૫ સવારે : ૧૧ .૦૦ કલાક થી તારીખ : ૦૧/૦૬/૨૦૧૫  સુધી ૨૩.૫૯ કલાક સુધી
અગત્ય ની બાબતો ધ્યાનમાં રાખવાના મુદ્દા :-
૧. ૫૦ કે.બી. નો ઉમેદવાર નો ફોટો
૨. ૨૦ કે.બી .ની ઉમેદવાર ની સહી
૩. પે. સેન્ટર નો ડાયસ કોડ
૪.ઓનલાઈન  ભરેલું ફોર્મ કમ્પ્યુટર પર  સેવ  કર્યા પછી માહિતીમાં ફેરફાર કરવો  હોય તો એડીટ  ની મદદથી સધારા વધારા થઇ શકશે .
૫. અરજી  ક્ન્ફોમ કર્યા પછી સુધારો થઇ શકવશે નહિ .
૬. શાળાના  મુખ્ય શિક્ષક ના સહી - સિક્ક્કા કરાવેલ અરજીતાલુકા પ્રાથમિક શિ .અધિકારી ને  તારીખ : ૨૮/૦૫/૨૦૧૫ થી તારીખ : ૨/૬/૨૦૧૫  સુધી જમા કરાવવા નું રહશે.
૭. તા.પ્રા .શિ .શ્રી .પાસેથી અરજી સ્વીકારવાની  પહોચ મેળવી લેવાની રહશે.
૮.બદલી માટે એક જ અરજી ફોર્મ તા.પ્રા .શિ .શ્રી ને જમા કરવી શકશે .ટપાલ કે કુરિયર થી અરજી સ્વીકારવા માં આવશે નહી
દંપતી કેટેગરી ના ઉમેદવારો માટે : -
(૧). લગ્ન  નોધણી નું પ્રમાણ પત્ર  (૨) પતિ -પત્ની ના નિમણુક તેમજ અગાઉની બદલી અંગેના હુકમો ની નકલ  (૩ ) હાલની  શાળાના મુ.શિ .નો જન્મતારીખ ,શાળા માં  દાખલ તારીખ .ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો (૪) દંપતી ના કિસ્સાઅંગેનું  નિયત નમૂનાનું પ્રમાણપત્ર  (નોધ : - પતિ કે પત્ની કરાર આધારિત હોય તો લાભ મળવાપાત્ર નથી .)
સિનીયોરીટી  : -
૧. હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
૨.છેલ્લી બદલી અંગેના હુકમની નકલ
૩. શિક્ષક - વિદ્યાસહાયકને વેબસાઈટ પર સૂચવવા માં આવનાર તારીખ દરમ્યાન બદલી ઓર્ડર  ઓનલાઈન મેળવી લેવાનો રહશે .અન્ય કોઈ રીતે બદલી ઓર્ડર ની જાણ કરવા માં આવશે નહી
૪.પ્રિન્ટ કરેલ બદલી ઓર્ડર માં તા.પ્રા.શિ .શ્રી .પાસે ખરાઈ કરવી સહી-સિક્કા કરાવવા  ના રહશે .
ઓનલાઈન બદલી ફોર્મ સાથે રજુ કરવાના પુરાવા  :--
* અપંગ કેટેગરી માટે  :-
(અ ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર  ( બ ) ભરતી બદલી માં લાભ ન લીધા  બદલનું ૨૦ રૂપિયા  ના સ્ટેમ્પ પર  સોગંદનામું  (ક ) હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
* વિધવા કેટેગરી  :-
૧. પતિના મરણ નું પ્રમાણપત્ર   ૨. પિયર અને સાસરીયા ના સરનામાં ,રહેઠાણ ના પુરાવવા  ૩. હાલમાં વિધવા હોવા અંગે નું તાજેતર નું ૨૦ રૂપિયા ના સ્ટેમ્પ પર સોગંદનામું  ૪. હાલની શાળાનો મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો.

શુક્રવાર, 22 મે, 2015

[63] પાણીને વિસંક્રામણ કરવા માટે વપરાતા
કેમિકલના નામ આપો
જવાબ: ક્લોરીન,બ્લીચિગ પાઉડર,ટીચર
આયોડિન,પોટેશિયમ પરમેગ્નેટ.
[64] રોગનું નાસક માટે બ્લીચિગ પાઉડર ની ગણતરી
કઈ રીતે થાય છે?
જવાબ: 100 ગેલેન પાણીમાં 6
ગ્રામ 1000 લિટર પાણીમાં 250
ગ્રામ
[65] પૂર્વ ક્લોરિણીકરણ એટલે શું?
જવાબ: પાણી ફીલ્ટર કરતાં પહેલા કરવામાં આવતું
ક્લોરીનીકરણ ને પૂર્વ ક્લોરીનીકરણ કહે છે.
[66] 1 વ્યક્તિ પ્રતિ દિવસ કેટલો અવશિષ્ટ ઉત્પાન
કરે છે?
જવાબ: 300 થી 400 ગ્રામ
[67] ભોજન પકાવવા માટે ગામડાના લોકો કેટલા
લિટર પાણી નો ઉપયોગ કરે છે?
જવાબ: 10 લિટર
[68] 1 ક્લોરીનની ટેબલેટ કેટલા લિટર પાણી માં
નાખવામાં આવે છે?
જવાબ: 20 લિટર
[69] A C ની શોધ ક્યાં વૈજ્ઞાનીકે કરી ?
જવાબ: વિલીસ કેરિયર
[70] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં કેટલી પેટી
નો સમાવેશ થાય છે?
જવાબ: 4 (લાલ,કાળી,પીળી,લીલી)
[71] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલી માં કાળી
પેટીમાં શું હોય છે?
જવાબ: ઘરેલુ અસંક્રામિક પદાર્થ
[72] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં પીળી
પેટીમાં શું હોય છે?
જવાબ: ભસ્મીકરણ કરવામાં આવતા પદાર્થ
[73] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લીલી
પેટીમાં શું હોય છે?
જવાબ: પુનઃ ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થ
[74] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લાલ
પેટીમાં શું હોય છે?
જવાબ: ધોબીને આપવામાં આવતા સંક્રામિક કપડાં
[75] હવામાથી શ્વાશ દ્વારા કેટલો ઑક્સીજન
લેવામાં આવે છે?
જવાબ: 20.9%
[76] શ્વસન દ્વારા વાતાવરણમાં કેટલો કાર્બન
ડાયોક્સાઈડ છોડવામાં આવે છે?
જવાબ: 4.4%
[77] હવામાં લીધેલો ઓક્સિજન શ્વાસોશ્વાસની
ક્રિયા દ્વારા કેટલો ઘટે છે?
જવાબ: 4.4%
[78] વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય
છે?
જવાબ: 79%
[79] આરામદાયક મકાનમાં તાપમાન કેટલું હોય છે?
જવાબ: 70 ફેરેનાઇટ
[80] પાણીનું શીતળ બિંદુ સેન્ટિગ્રેડ માં કેટલું હોય
છે?
જવાબ: 0 સેન્તિગ્રેડ
[81] પાણીનું ઉત્કલન બિંદુ સેન્તિગ્રેડ માં કેટલું હોય
છે?
જવાબ: 100 સેન્તિગ્રેડ
[82] પાણીમાં શીતળ બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ: 32 ફેરેનાઇટ
[83] પાણીનું ઉત્કલન બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ: 212 ફેરેનાઇટ
[84] તાપઘાતમાં શરીરનું તાપમાન જેટલું હોય છે?
જવાબ: 110 ફેરેનાઇટ
[85] આરામદાયક મકાનમાં CO2 નું પ્રમાણ કેટલું હોય
છે?
જવાબ: 0.06 થી 0.07 ટકા
[86] ફેક્ટરીમાં ગેસલીકેજ થવાને કારણે 1984 માં
ભોપાલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.?
જવાબ: 2000
[87] વાતાવરણમાં આસપાસનું વિકર્ણ માપવા માટે
ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે?
જવાબ: ગ્લોબલ થરમૉમિટર
[88] વાતાવરણની ઉષ્મા માપવા માટે ક્યાં
થરમૉમિટર નો ઉપયોગ થાય છે?
જવાબ: વેટ ગ્લોબ થરમૉમિટર
[89] બોરવોલ શૌચાલયનું નિર્માણ શેના દ્વારા
કરવામાં આવ્યું હતું ?
જવાબ: રોકેફેલર ફાઉન્ડેશન
[90] પ્રવાહી પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપવા માટે
ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
જવાબ: હાઈડ્રોમિટર
[91] દૂધનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો
ઉપયોગ થાય છે?
જવાબ: લીક્ટોમિટર
[92] દૂધનું ગુરુત્વ કેટલું હોય છે?
જવાબ: 1.028 થી 1.030
[93] બોરવોલ શૌચાલય ક્યાં રોગ સામે રક્ષણ
મેળવવા માટે બનાવવામાં આવ્યા છે?
જવાબ: અંકુશ કૃમિ
[94] ખોદકુવા શૌચાલય સૌપ્રથમ ક્યાં બનાવવામાં
આવ્યા?
જવાબ: 1949 થી 1950 માં બંગાળમાં શિઝર
[95] રાસાયણિક શૌચાલય કઈ જગ્યાએ ઉપયોગમાં
લેવામાં આવે છે?
જવાબ: હવાઈ ઝહાજ અને પાણી ઝહાજ
[96] રાસાયણિક શૌચાલયમાં ક્યાં કેમિકલનો
ઉપયોગ થાય છે?
જવાબ: કોષ્ટિક સોડા
[97] છીછરા ખાડાવાળા શૌચાલય ક્યાં
ઉપયોગમાં લેવામાં આવે છે?
જવાબ: મેળા અને શિબિરમાં
[98] મેન હોલનો ઉપરી વ્યાસ કેટલો હોય છે?
જવાબ: 550 mm
[99] મેન હોલનો તળિયાનો વ્યાસ કેટલો હોય છે?
જવાબ: 1.21 મીટર
[100] BOD એટલે શું?
જવાબ: બાયોલોજિકલ અપઘટન માટે આવશ્યક
ઓક્સિજન ની માત્રા ને BODકહે છે.
[101] સાધારણ જમીન માં CO 2
અને O 2 ની માત્રા કેટલી હોય છે?
જવાબ: CO 2 ની માત્રા વધારે અને O 2ની માત્રા
ઓછી હોય છે.
[102] એવા મેળા જ્યાં લોકો દરરોજ જાય છે પરંતુ
નિવાસ કરતાં નથી ત્યાં શૌચાલય કેવા પ્રકારના
બનાવવામાં આવે છે?
જવાબ: 1000 મી વસ્તીએ 2
શૌચાલય
[103] જે મેળામાં તીર્થયાત્રીઓ નિવાસ કરતાં
હોય ત્યાં કેટલા વ્યક્તિએ શૌચાલય બનાવવામાં
આવે છે?
જવાબ: 100 વ્યક્તિએ 1
શૌચાલય
[104] પ્રકાશને શેના વડે માપવામાં આવે છે?
જવાબ: યુનિટ
[105] પ્રકાશના યુનિટને બ્રિટિશ સિસ્ટમમાં શું કહે
છે?
જવાબ: ફૂડકેન્ડલ
[106] પ્રકાશના યુનિટને મેટ્રિક સિસ્ટમમાં શું કહે છે?
જવાબ: લક્ષ
[107] ફ્યુરે સેટ બલ્બની શોધ કેણે અને ક્યારે કરી હતી
જવાબ: 1950 લેજર
[૧૦૮] વિકીર્ણ સબંધ તેની સાથે જોડાયેલ સંસ્થાના
નામ આપો ?
જવાબ: WHO IAEA ICRP
[109] ધ્વનિને ક્યાં એકમમાં માપવામાં આવે છે?
જવાબ: ડેસીબલ
[110] વાતાવરણ નું દબાણ માપવા માટે શેનો ઉપયોગ
થાય છે?
જવાબ: માઇક્રો બેરોમિટર
[111] મનુષ્ય પશુ-પક્ષી અને વનસ્પતિ માટ

1] જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં
આવે છે.
જવાબ : B C G
[2] B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ: T B [બાળ ટીબી]
[3] પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન
આપવામાં આવે છે.
જવાબ: O P V
[4] D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ:
ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ
[5] વિટામિન A નું બીજું નામ શું છે.
જવાબ: રેતીનોલ
[6] વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
જવાબ: રતાંધણાપણું
[7] વિટામિન B 1 નું બીજું નામ શું છે?
જવાબ: થાયમિન
[8] વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: બેરીબેરી
[9] વિટામિન B 2 નું બીજું નામ શું છે?
જવાબ: રાયબોફ્લોવિન
[10] વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: ડાર્મેયટાઇટીસ
[11] વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે
છે?
જવાબ: નિયાસીન નિકોટિન
[12] વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: પેલાગ્રા
[13] વિટામિન B 6 નું બીજું નામ શું છે?
જવાબ: પાયરોડોક્સિન
[14] વિટામિન B 12 નું બીજું નામ શું છે?
જવાબ: સાયનોકોબાલ એમીન
[15] વિટામિન C નું નામ શું છે?
જવાબ: એસ્કોર્બિક એસિડ
[16] વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
જવાબ: સ્કર્વી
[17] વિટામિન D નું બીજું નામ શું છે.
જવાબ: કેલ્શિફેરોડ
[18] વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: રીકેટસ
[19] વિટામિન E નું બીજું નામ શું છે?
જવાબ: ટોકોફેરોલ
[20] વિટામિન K નું બીજું નામ શું છે?
જવાબ: મેનોપેરિયા
[21] પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
જવાબ: મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર
[22] મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
જવાબ: માદા એનોફિલિસ
[23] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી
વસ્તીએ P H C
આવેલું હોય છે?
જવાબ: 20.000
[24] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી
વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 3000
[25] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C
આવેલી હોય છે?
જવાબ: 30,000
[26] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર
આવેલું હોય છે?
જવાબ: 5000
[27] પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક
આવશ્યકતા કેટલી હોય છે?
જવાબ: 600 m g
[28] વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
જવાબ:
એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા
[29] આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય
છે?
જવાબ: 37.5 સેન્ટિ ગ્રેડ
[30] આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
જવાબ: 18 થી 20
[31] આપણાં શરીરમાં હદય 1
મિનિટમાં કેટલી વખત ધબકે છે?
જવાબ: 70 થી 72
[32] આપણાં શરીરમાં રુધિર 1
મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 96000 કી.મી.
[33] હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
જવાબ: 1 લાખ
[34] 9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
જવાબ: ઓરીનું
[35] ઓરીનું મેડિકલ નામ શું છે?
જવાબ: મિઝ્લ્સ
[36] 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે
છે?
જવાબ : 4.2 કિલો કેલેરી
[37] 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 4 કિલો કેલેરી
[38] 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 9.3 કિલો કેલેરી
[39] આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 4.6%
[40] આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા
હોય છે?
જવાબ: 20
[41] શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા
પડે છે?
જવાબ: 9
[42] વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને
આપવામાં આવે છે?
જવાબ: દર 6 મહિને
[43] M P H E અને F H W ના ઉપરી કોણ છે?
જવાબ: M O મેડિકલ ઓફિસર
[44] C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
જવાબ: 1 લાખ
[45] મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં
ક્યારે શરૂ કરવામાં આવ્યો :
જવાબ: 1969
[46] C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
જવાબ: 1972 માં હાઉસફીલ્ડ
[47] જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
જવાબ: 2.5 થી 3 કિલો
[49] હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 200 મિલી
[50] હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 16 લિટર
[51] R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
જવાબ: 120 દિવસ
[52] પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય
છે?
જવાબ: 0.5 થી 0.8 p p m
[53] પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો
કઈ બીમારી થાય છે?
જવાબ: દંત અસ્યિક્ષય
[54] પાણીમાં ક્લોરાઈડની
માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
જવાબ: પાયોરિયા
[55] વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને
કારણે
[56] પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
જવાબ: હાઇપોડ્રોસિસ
[57] પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
જવાબ: બોમિડ્રોસિસ
[58] સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો
સમય લાગે છે?
જવાબ: 8 મિનિટ અને 33 સેકન્ડ
[59] કાન પ્રતિ સેકન્ડ કેટલા તરંગો સાંભળે છે?
જવાબ: 20 થી 20,000 HZ
[60] સૂર્યના કિરણો 1 સેકન્ડ માં કેટલું પરિભ્રમણ કરે
છે?
જવાબ: 3 લાખ કી મી
[61] ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય માટે પ્રતિ
દિવસ કેટલું પાણી જોઈએ
જવાબ: 10 લિટર
[62] પીવાલયક પાણીમાં કઠોરતાની માત્રા કેટલી
હોય છે?
જવાબ: 500 P P M
[63] પાણીને વિસંક્રામણ કરવ